ગારિયાધાર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગારીયાધાર માં આતંકવાદીઓના પૂતળા દહન કર્યક્રમ યોજવામાં આવ્યો

ગારિયાધાર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગારીયાધાર માં આતંકવાદીઓના પૂતળા દહન કર્યક્રમ યોજવામાં આવ્યો *ગારીયાધાર* વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આજ રોજ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં કાશ્મીર માં જે આંતકવાદી ઓ દ્રારા હિન્દુ ભાઈ ઓની હત્યા કરવામા આવી છે તેના વિરોધ માં આજ રોજ ગારીયાધાર ના વાલમ ચોક ખાતે આંતકવાદી ઓના પુતળા બનાવી પુતળા દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . આ તકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ ના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા . રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments